51 એ જ ક્ષણે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ચિરાઈ ગયો. ધરતી કાંપી ને, ખડકો ફાટી ગયા 52 અને કબરો ઊઘડી ગઈ. મૃત્યુ પામેલાં ઘણા મૃત્યુ પામેલા પવિત્ર લોકોના શરીરો સજીવન કરવામાં આવ્યા. 53 ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોને દેખાયા.
54 જયારે સુબેદાર અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઇ બન્યું હતું તે જોયું, ત્યારે તેઓ ગભરાય ગયાં અને કહ્યું, "સાચે જ એ ઈશ્વરપુત્ર હતા!"