Publicidade

João 6

27 નાશવંત ખોરાક માટે કામ કરશો નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, કેમકે ઈશ્વર પિતાએ તેના પર મુદ્રા કરી છે."

28 ત્યારે તેઓએ તેમને પૂછયું, "ઈશ્વરના કામ કરવા માટે અમારે શું કરવું જોઈએ?"

29 ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વરનું કામ આ છે: તેમણે જેને મોકલ્યા છે તેમના પર વિશ્વાસ કરો."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-22_10-02-25-