ઈસુની સાક્ષી પર વિવાદ
12 જયારે ઈસુએ લોકો સાથે ફરી વાત કરી, ત્યારે તેમણે કહ્યું, "હું જગતનું અજવાળું છું. જે કોઇ મારી પાછળ ચાલે છે, તે કદિ અંધકારમાં ચાલશે નહિ, પણ જીવનનું અજવાળું પામશે."
12 જયારે ઈસુએ લોકો સાથે ફરી વાત કરી, ત્યારે તેમણે કહ્યું, "હું જગતનું અજવાળું છું. જે કોઇ મારી પાછળ ચાલે છે, તે કદિ અંધકારમાં ચાલશે નહિ, પણ જીવનનું અજવાળું પામશે."
+581 estão orando agora.
Junte-se à corrente de oração.