17 તેથી જયારે ટોળું ભેગું થયું ત્યારે પિલાતે તેઓને પૂછયું, "તમે કોને છોડવા માંગો છો? હું કોને છોડી દઉં, બારાબાસને અથવા ઈસુ જે મસીહ કહેવાય છે તેને?"
17 તેથી જયારે ટોળું ભેગું થયું ત્યારે પિલાતે તેઓને પૂછયું, "તમે કોને છોડવા માંગો છો? હું કોને છોડી દઉં, બારાબાસને અથવા ઈસુ જે મસીહ કહેવાય છે તેને?"