દયા ન દશાઁવનાર ચાકરનું દૃષ્ટાંત
21 પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, "પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?"
22 ઈસુએ જવાબ આપ્યો, "હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.
21 પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, "પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?"
22 ઈસુએ જવાબ આપ્યો, "હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.