21 કેમકે જગતના આરંભથી તે અત્યાર સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ, એવી ભયંકર વિપત્તિ આવી પડશે.
22 "જો એ દિવસો ઓછાં કરાયાં ન હોત, તો કોઈ ન બચી શકત, પરંતુ પસંદ કરેલાં લોકોને લીધે એ દિવસો ઘટાડવામાં આવશે.
21 કેમકે જગતના આરંભથી તે અત્યાર સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ, એવી ભયંકર વિપત્તિ આવી પડશે.
22 "જો એ દિવસો ઓછાં કરાયાં ન હોત, તો કોઈ ન બચી શકત, પરંતુ પસંદ કરેલાં લોકોને લીધે એ દિવસો ઘટાડવામાં આવશે.