ઈસુએ પિતરના નકારની આગાહી કરી
31 જયારે ઈસુએ તેઓને કહ્યું, "આજે રાત્રે મારા સંબંધી તમે ઠોકર ખાશો, કેમકે લખેલું છે:
" ‘હું ઘેટાંપાળકને મારીશ,
અને ટોળાનાં ઘેટાં વેરવિખેર થઈ જશે.’
31 જયારે ઈસુએ તેઓને કહ્યું, "આજે રાત્રે મારા સંબંધી તમે ઠોકર ખાશો, કેમકે લખેલું છે:
" ‘હું ઘેટાંપાળકને મારીશ,
અને ટોળાનાં ઘેટાં વેરવિખેર થઈ જશે.’