48 હવે પરસ્વાઘીન કરનારે તેઓને નિશાની આપી હતી કે: "હું જેને ચુંબન કરું છું, તે માણસ છે, તેને પકડી લેજો." 49 આવતાંની સાથે જ ઈસુ પાસે જઈને યહુદાએ કહ્યું, સલામ, "ગુરુજી!" અને તેમને ચુંબન કર્યું.
48 હવે પરસ્વાઘીન કરનારે તેઓને નિશાની આપી હતી કે: "હું જેને ચુંબન કરું છું, તે માણસ છે, તેને પકડી લેજો." 49 આવતાંની સાથે જ ઈસુ પાસે જઈને યહુદાએ કહ્યું, સલામ, "ગુરુજી!" અને તેમને ચુંબન કર્યું.