છૂટાછેડા વિષે
31 "એમ કહેવામાં આવ્યું છે કે: ‘જો કોઈ તેની પત્નીને છૂટાછેડા આપે છે, તો તેને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપવું જોઈએ.’ 32 પરંતુ હું કહું છું કે, જે કોઈ પોતાની પત્નીને વ્યભિચારના કારણ વગર છૂટાછેડા આપે છે, તે તેને વ્યભિચાર કરાવવામાં કારણભૂત બને છે, અને જે કોઈ છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તે વ્યભિચાર કરે છે.