2 "તેથી જયારે તમે કોઈ જરૂરિયાતમંદને આપો, ત્યારે રણશિંગડાથી તેની જાહેરાત ન કરો, જેમ બીજાઓથી માન પામવા દંભીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે. સાચે જ હું તમને કહું છું કે તેઓ પોતાનો પુરો બદલો પામી ચૂકયા છે; 3 પણ જયારે તમે જરૂરિયાતમંદને આપો, ત્યારે તમારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે 4 જેથી તમારાંં દાન ગુપ્તમાં થાય. પછી ગુપ્તમાં જોનાર તમારાં પિતા, તમને બદલો આપશે.
Publicidade
Publicidade