16 જયારે સાંજ પડી ઘણા અશુધ્ધ આત્મા વળગેલાઓને તેમની પાસે લાવ્યાં, તેમણે માત્ર શબ્દથી આત્માઓને કાઢયા, અને બધા માંદાઓને પણ સાજા કર્યા. 17 યશાયા પ્રબોધક દ્રારા જે કહેવામાં આવ્યું હતુ તે પુરું થાય:
"તેણે આપણા મંદવાડ લઈ લીધા
અને આપણા રોગ ભોગવ્યાં."
16 જયારે સાંજ પડી ઘણા અશુધ્ધ આત્મા વળગેલાઓને તેમની પાસે લાવ્યાં, તેમણે માત્ર શબ્દથી આત્માઓને કાઢયા, અને બધા માંદાઓને પણ સાજા કર્યા. 17 યશાયા પ્રબોધક દ્રારા જે કહેવામાં આવ્યું હતુ તે પુરું થાય:
"તેણે આપણા મંદવાડ લઈ લીધા
અને આપણા રોગ ભોગવ્યાં."