34 મરિયમે દૂતને પૂછયું આ કેવી રીતે થશે, "કેમકે હું તો કુંવારી છું."
35 દૂતે તેને જવાબ આપ્યો: "પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી જે પવિત્ર જન્મશે તે ઈશ્વરપુત્ર કહેવાશે. 36 વળી, તારી સગી એલિસાબેતને વૃધ્ધાવસ્થામાં બાળક થવાનું છે અને જે ગભઁ ધારણ કરી શકતી ન હતી તેને તે છઠ્ઠા મહિનામાં છે. 37 કેમકે ઈશ્વરનું વચન નકામું નહિ થશે."
38 મરિયમ જવાબ આપ્યો, "હું પ્રભુની દાસી છું, તમારા વચન પ્રમાણે મને પૂર્ણ થાઓ." પછી દૂત જતો રહયો.