38 કેવી રીતે નાઝરેથના ઈસુને ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્ય દ્વારા અભિષિકત કર્યા, અને કેવી રીતે તેઓ સર્વત્ર ભલું કરતા ફર્યા અને જેઓ શેતાનની શકિતથી જેઓ પિડાતા હતા તેમને સાજાં કર્યાં, કેમકે ઈશ્વર તેમની સાથે હતા.
38 કેવી રીતે નાઝરેથના ઈસુને ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્ય દ્વારા અભિષિકત કર્યા, અને કેવી રીતે તેઓ સર્વત્ર ભલું કરતા ફર્યા અને જેઓ શેતાનની શકિતથી જેઓ પિડાતા હતા તેમને સાજાં કર્યાં, કેમકે ઈશ્વર તેમની સાથે હતા.