47 "ખરેખર કોઇ તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવામાં રોકી શકે એમ નથી, કેમકે જેમ આપણે પવિત્ર આત્મા પામ્યા છે તેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યાં છે" 48 તેથી તેણે ઈસુ મસીહના નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી પિતરને થોડા દિવસો સુધી તેઓની સાથે રહેવા વિનંતી કરી.
Publicidade
Publicidade