6 પાઉલ જાણતો હતો, કે કેટલાક સાદૂકીઓ અને બીજા ફરોશીઓ છે, તેથી તેણે સભામાં મોટાં અવાજે કહ્યું, "મારા ભાઈઓ, મારા પૂર્વજોની માફક હું પણ ફરોશી છું. મૂએલાંના પુનરુત્થાનની આશા માનું છું તેને લીધે મારી સામે આ કેસ ચલાવવામાં આવે છે."
Publicidade
6 પાઉલ જાણતો હતો, કે કેટલાક સાદૂકીઓ અને બીજા ફરોશીઓ છે, તેથી તેણે સભામાં મોટાં અવાજે કહ્યું, "મારા ભાઈઓ, મારા પૂર્વજોની માફક હું પણ ફરોશી છું. મૂએલાંના પુનરુત્થાનની આશા માનું છું તેને લીધે મારી સામે આ કેસ ચલાવવામાં આવે છે."