51 "ઓ હઠીલા લોકો, તમારા હૃદય અને કાન હજી સુધી સુન્નત થયેલા નથી, તમે તમારાં પૂર્વજો જેવા જ છો, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરો છો. 52 શું કોઈ એવો પ્રબોધક છે જેને તમારાં પૂર્વજોએ સતાવ્યો ન હોય? તેમણે ન્યાયીનાં આગમન સંબંધીની ભવિષ્યવાણી ઉચ્ચારી તેઓને તમે મારી નાખ્યા, અને હવે તમે તેને પણ દગો દઈને તેમને મારી નાખ્યાં છે.