34 મરિયમે દૂતને પૂછયું આ કેવી રીતે થશે, "કેમકે હું તો કુંવારી છું."
35 દૂતે તેને જવાબ આપ્યો: "પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી જે પવિત્ર જન્મશે તે ઈશ્વરપુત્ર કહેવાશે.
34 મરિયમે દૂતને પૂછયું આ કેવી રીતે થશે, "કેમકે હું તો કુંવારી છું."
35 દૂતે તેને જવાબ આપ્યો: "પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી જે પવિત્ર જન્મશે તે ઈશ્વરપુત્ર કહેવાશે.