28 પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે
અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
29 તેમણે તોફાનને શાંત કર્યાં
અને મોજાં શાંત થયાં.
30 પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે
અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
28 પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે
અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
29 તેમણે તોફાનને શાંત કર્યાં
અને મોજાં શાંત થયાં.
30 પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે
અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.