8 તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
9 કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે
અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
8 તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
9 કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે
અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.