પ્રભુના શરણમાં સલામતી
1 જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે
તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે,
તેમ આ સમયથી તે સર્વકાળ માટે
યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
1 જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે
તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે,
તેમ આ સમયથી તે સર્વકાળ માટે
યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.