3 જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે,
ત્યારે તમે મારા માર્ગો જાણો છો.
જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ
મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
3 જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે,
ત્યારે તમે મારા માર્ગો જાણો છો.
જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ
મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.