3 તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો,
કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી.
4 જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે.
3 તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો,
કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી.
4 જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે.