ઈશ્વર શું ચાહે છે?
1 હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે
અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
1 હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે
અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.