3 યહોવાહના પર્વત24:3 આ પર્વત પર મંદિર બાંધવામાં આવ્યું હતું. લોકો સિયોન પર્વત ચઢીને મંદિરમાં પ્રવેશતા હતા અને ઈશ્વરની ઉપાસના કરતા હતા. પર કોણ ચઢી શકશે?
તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
4 જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે;
જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી
અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
5 તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે
અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.