8 યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે;
તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.
9 તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.
8 યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે;
તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.
9 તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.