7 યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે;
મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે.
માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે
અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.
8 યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે
તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે.