17 યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે;
તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.
18 જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે,
તેઓ પર તેમની નજર રહે છે.
19 જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે
અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.