18 જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું,
તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
19 પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે;
તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.
18 જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું,
તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
19 પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે;
તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.