22 પરંતુ ઈશ્વરે આજ સુધી મારી સહાય કરી છે. તેથી હું અહીં ઊભા રહીને નાનાં મોટાં સર્વને સાક્ષી આપું છું. પ્રબોધકો તથા મોશેએ જે કહ્યું છે તે સિવાય બીજું કંઈ હું કહેતો નથી. 23 એટલે મસીહ દુઃખ સહન કરશે, મરણમાંથી સજીવન થનાર પ્રથમ પોતાના લોકોને અને બિનયહૂદીઓને પ્રકાશનો સંદેશો આપે."
Publicidade
Publicidade