1 અને શાઉલે તેમને મારી નાખવાની સંમતિ આપી હતી.
મંડળીની સતાવણી અને વિખેરાય જવું
તે દિવસથી યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેષિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા અને સમરૂનમાં વિખેરાઈ ગયા.
1 અને શાઉલે તેમને મારી નાખવાની સંમતિ આપી હતી.
તે દિવસથી યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેષિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા અને સમરૂનમાં વિખેરાઈ ગયા.