13 જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે,
તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.
14 કારણ કે તે આપણું બંધારણ જાણે છે;
આપણે ધૂળ છીએ એવું તે જાણે છે.
13 જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે,
તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.
14 કારણ કે તે આપણું બંધારણ જાણે છે;
આપણે ધૂળ છીએ એવું તે જાણે છે.