21 માટે, પ્રભુ ઈસુ આપણી વચ્યે રહેતા હતા તે દરમ્યાન જે માણસો આપણી સાથે રહ્યા છે તેમાંથી એકને પસંદ કરવો જરૂરી છે. 22 યોહાન બાપ્તિસ્માથી શરુ કરીને ઈસુને આપણી પાસેથી ઉપર લઇ લેવામાં આવ્યા. કેમકે આમાનાં એકે આપણી સાથે તેમના પુનરુત્થાનનો સાક્ષી હોવો જોઈએ."
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 1
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.