38 "તેથી મારા મિત્રો, હું તમને જણાવવાં માંગુ છું કે ઈસુ મારફતે તમારાંં પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. 39 તેમના પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને તેમના દ્રારા દરેક પાપથી મુક્ત કરવામાં આવે છે, મોસેના નિયમ હેઠળ તમે ન્યાયી ઠરી શકયા નહિ.
38 "તેથી મારા મિત્રો, હું તમને જણાવવાં માંગુ છું કે ઈસુ મારફતે તમારાંં પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. 39 તેમના પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને તેમના દ્રારા દરેક પાપથી મુક્ત કરવામાં આવે છે, મોસેના નિયમ હેઠળ તમે ન્યાયી ઠરી શકયા નહિ.