30 પછી તે તેઓને બહાર કાઢયાં અને પૂછયું, "સાહેબો, તારણ પામવાં માટે મારે શું કરવું જોઈએ?"
31 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ તો તારું તથા તારા ઘરનાં બધાનું તારણ થશે."
30 પછી તે તેઓને બહાર કાઢયાં અને પૂછયું, "સાહેબો, તારણ પામવાં માટે મારે શું કરવું જોઈએ?"
31 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ તો તારું તથા તારા ઘરનાં બધાનું તારણ થશે."