38 પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે; 39 આ વચન તમારાંં માટે અને તમારાં સંતાનોને માટે તથા જેઓ દૂર છે તેઓને માટે છે, જેમને આપણા ઈશ્વર પ્રભુ બોલાવશે તે બધા માટે છે."
Publicidade
Publicidade