18 હું તને એટલા માટે મોકલું છું કે જેથી તું તેઓની આંખો ખોલે અને તેઓને અંધકારમાંથી નીકળીને પ્રકાશમાં આવે અને શેતાનની સત્તામાંથી ઈશ્વરના તરફ ફેરવી શકે. જેથી તેઓ પોતાનાં પાપની માફી પામે અને મારા પર વિશ્વાસ રાખીને પવિત્ર થયેલા લોકોમાં સ્થાન મેળવી શકે.’
18 હું તને એટલા માટે મોકલું છું કે જેથી તું તેઓની આંખો ખોલે અને તેઓને અંધકારમાંથી નીકળીને પ્રકાશમાં આવે અને શેતાનની સત્તામાંથી ઈશ્વરના તરફ ફેરવી શકે. જેથી તેઓ પોતાનાં પાપની માફી પામે અને મારા પર વિશ્વાસ રાખીને પવિત્ર થયેલા લોકોમાં સ્થાન મેળવી શકે.’