વિશ્વાસીઓ તેઓની મિલ્કત વહેચતા
32 બધા જ વિશ્વાસીઓ એક મનના તથા દિલનાં હતા. કોઈ પણ પોતાની મિલ્કતને પોતાની માનતો નહોતો, પણ તેઓને સઘળી સહિયારી હતી.
32 બધા જ વિશ્વાસીઓ એક મનના તથા દિલનાં હતા. કોઈ પણ પોતાની મિલ્કતને પોતાની માનતો નહોતો, પણ તેઓને સઘળી સહિયારી હતી.