17 ત્યારે અનાન્યા ગયો અને ઘરમાં અંદર ગયો, અને શાઉલ પર હાથ મૂકીને કહ્યું, "ભાઈ શાઉલ, માર્ગે આવતાં તને જેમણે દર્શન દીધું તે પ્રભુ ઈસુએ મને અહીં મોકલ્યો છે, એ માટે કે તું ફરીથી તું દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય." 18 એ જ વખતે તેની આંખો પરથી છાલા જેવું કાંઈક ખરી પડ્યું અને તે ફરીથી દેખતો થયો, પછી તે ઉભો થયો ને બાપ્તિસ્મા પામ્યો.
Publicidade