પાઉલ અને બાર્નાબાસ વચ્ચે મતભેદ
36 કેટલાક સમય બાદ પાઉલે બાર્નાબાસને કહ્યું કે, "ચાલો આપણે પાછા જઈએ અને અગાઉ જે જે શહેરોમાં પ્રભુના વચનનો ઉપદેશ આપેલો છે ત્યાંના વિશ્વાસીઓની મુલાકાત લઈએ અને જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે." 41 તે સિરીયા અને કિલીકિયા જઈને મંડળીઓને દ્રઢ કરતા ફર્યા.