19 પરંતુ પિતરે અને યોહાને જવાબ આપ્યો, "ઈશ્વરની નજરમાં શું યોગ્ય છે: તમારું સાંભળવું કે તેમનું? તે તમે જ નક્કી કરો. 20 અમારા માટે તો, અમે જે જોયું અને સાંભળ્યું છે એ વિશે કહ્યાં વિના રહેવાય એમ નથી."
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 4
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.